દેખાદેખી નો કેવો જમાનો છે
- Mic Up
- Aug 6, 2020
- 2 min read


દેખાદેખી નો કેવો જમાનો છે
કરવું છે એટલે નહીં
કરવું "પડે" છે એટલે
કરીએ છીએ
કહેવાય ને કે સબસે બડા રોગ
"kya kahenge log"
"આ" ચિંતામાં જીવન ચાલ્યું
જાય
પોતાના કમ્ફર્ટ ને બાજુ ઉપર
મૂકી
સામેવાળા ના વિચાર
ઈમ્પોર્ટન્ટ થઈ જાય
રસ્તા ઉપર ચાલતા પડ્યા
અને વાગે🧐
તો વાગ્યું એની ચિંતા નહીં
પણ કોઈ હસ્તુ
નથી ને એની ચિંતા થઈ જાય
કંઈ અલગ કરવું હોય
જીવનમાં
તો પણ લોકોના વિચાર ના
સહી સિક્કા ની
જરૂર પડી જાય🤜🏻
અરે વચ્ચેથી ભણવાનું કેમ
છોડી દીધું
લોકોને શું જવાબ આપશું
અરે ધંધા મા કેમ પડ્યો નોકરી
કેમ નથી કરતો
અરે એટલું કેમ નથી કમાતો
અરે આમ અરે તેમ..!🧐
આવા સવાલ??
કરવા વાળા તમને હજારો
મળી જશે
અને તમારી "સફળતા" અને
"અસફળતા"
બંનેમાં વાતો કરશે
એટલે જ લોકોના વિચાર થી તમારા વિચાર ની શરૂઆત
નહીં કરો
અને એ શું વિચારશે
એની ચિંતા પણ નહીં કરો
કેવા વાળા ઘણા હશે કે આ તો તારાથી નહીં અજ થાય
એનો મતલબ એમનાથી પણ નથી થયું
એ તમારા
"હા" માં પણ બોલતા હતા
અને "ના"
માં પણ બોલશે જાણે તમને
બધા ત્રાજવા⚖️ ઉપર ટોલસે
એટલે જ સિમ્પલ
રાખવાનું સાંભળવાનું
બધાનું પણ કરવાનું પોતાનું
Dharmil Shah
Comentários